Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફાધર ડેના દિવસે જ કરવું પડ્યું પિતાની અસ્થિનું વિસર્જન

ફાધર ડેના દિવસે જ કરવું પડ્યું પિતાની અસ્થિનું વિસર્જન

22 June, 2021 12:25 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિલ્ખા સિંહનું શુક્રવારે રાતે કોરોના સામે એક મહિના લડ્યા બાદ અવસાન થયું હતું

મિલ્ખા સિંહની અસ્થિનું વિસર્જન

મિલ્ખા સિંહની અસ્થિનું વિસર્જન


ફાધર ડેના દિવસે પુત્ર પિતાને ભેટતો હોય છે, ત્યારે જાણીતા ગોલ્ફર જીવ મિલ્ખા સિંહે રવિવારે ફાધર ડેના દિવસે પિતા અને લેજન્ડ દોડવીર મિલ્ખા સિંહનાં અસ્થિનું વિસર્જન કરવાની વેળા આવી હતી. પંજાબના રૂપનગર જિલ્લાના કિરતપુર સાહિબમાં આવેલા પાતાલપુરી ગુરુદ્વારામાં વિસર્જન વખતે તે ખૂબ ભાવુક થઈ ગયો હતો અને રડી પડ્યો હતો. મિલ્ખા સિંહનું શુક્રવારે રાતે કોરોના સામે એક મહિના લડ્યા બાદ અવસાન થયું હતું અને શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2021 12:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK