Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > WTC ફાઇનલ માટે BCCIએ બનાવી 15 સભ્યોની ટીમ, જાણો કોઇ IN કોણ OUT

WTC ફાઇનલ માટે BCCIએ બનાવી 15 સભ્યોની ટીમ, જાણો કોઇ IN કોણ OUT

15 June, 2021 07:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં ઋષભ પંત અને ઋદ્ધિમાન સાહા બન્નેને સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ પણ આ 15 જણની ટીમનો ભાગ છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


18 જૂનતી સાઉથમ્પ્ટનમાં થનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ માટે બીસીસીઆઇએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં મયંક અગ્રવાલને જગ્યા નથી મળી. આ સિવાય અક્ષર પટેલ પણ 15 સભ્યોની ટીમનો ભાગ નથી. વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં ઋષભ પંત અને ઋદ્ધિમાન સાહા બન્નેને સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ પણ આ 15 જણની ટીમનો ભાગ છે.




વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે 15 સભ્યોની ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, આજિંક્ય રહાણે (વાઇસ કૅપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK