Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

31 July, 2021 08:58 AM IST | Mumbai
Agency

ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી


શ્રીલંકાથી ભારતની મર્યાદિત ઓવર્સવાળી ટીમ ગઈ કાલે બૅન્ગલોર પાછી ફરી હતી. જોકે ત્રણ પ્લેયરો કે. ગૌતમ, યુઝવેન્દ્ર ચહલ અને કૃણાલ પંડ્યાને કોવિડ પૉઝિટિવના રિપોર્ટને લીધે શ્રીલંકામાં રહેવું પડ્યું છે.
ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.
દ્રવિડના કોચિંગવાળી ભારતીય ટીમ શ્રીલંકામાં વન-ડે સિરીઝ ૨-૧થી જીતી, પણ ટી૨૦ મુકાબલો ૧-૨થી હારી ગઈ હતી.
દરમ્યાન પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ બ્રિટન જઈ રહ્યા છે જ્યાં તેઓ ટેસ્ટ ટીમ સાથે જોડાશે. તેઓ ઈજાગ્રસ્તો અવેશ ખાન અને વૉશિંગ્ટન સુંદરનું સ્થાન લેશે.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2021 08:58 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK