Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોનાને લીધે ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર કિશન રુંગટાનું નિધન

કોરોનાને લીધે ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર કિશન રુંગટાનું નિધન

03 May, 2021 04:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેડ બોર્ડ (બીસીસીઆઇ)ના ભૂતપૂર્વ સિલેક્ટર અને રાજસ્થાન ટીમના કૅપ્ટન કિશન રુંગટાનું જયપુરમાં કોરોનાને લીધે ગઈ કાલે નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. ગયા અઠવાડિયે તેઓ કોરોના-પૉઝિટિવ આવ્યા હતા.

કિશન રુંગટા

કિશન રુંગટા


ભારતીય ક્રિકેડ બોર્ડ (બીસીસીઆઇ)ના ભૂતપૂર્વ સિલેક્ટર અને રાજસ્થાન ટીમના કૅપ્ટન કિશન રુંગટાનું જયપુરમાં કોરોનાને લીધે ગઈ કાલે નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. ગયા અઠવાડિયે તેઓ કોરોના-પૉઝિટિવ આવ્યા હતા. 

બીસીસીઆઇના અધિકારીએ તેમના નિધનની પુષ્ટિ કરીને શોક પ્રગટ કર્યો હતો. ૧૯૫૩થી ૧૯૭૩ સુધી તેઓ ૫૯ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા છે, જેમાં ૨૭૧૭ રન બનાવ્યા છે.



લલિત મોદીએ ૨૦૦૦માં તેમને ચૂંટણીમાં હરાવ્યા હતા. લલિત મોદી પહેલાં અંદાજે પાંચ દસકા સુધી રુંગટા પરિવારે રાજસ્થાન ક્રિકેટમાં સત્તા સંભાળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2021 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK