Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાંચમી ટેસ્ટ રદ થવા માટે બુક-લૉન્ચની ઇવેન્ટ જવાબદાર નથી : શાસ્ત્રી

પાંચમી ટેસ્ટ રદ થવા માટે બુક-લૉન્ચની ઇવેન્ટ જવાબદાર નથી : શાસ્ત્રી

13 September, 2021 08:10 AM IST | Mumbai
Agency

પહેલી ટેસ્ટ બાદ જ કંઈ પણ થઈ શકતું હતું, એથી એવું કહેવું યોગ્ય નથી કે બુક-લૉન્ચ ઇવેન્ટમાં ભાગ લેવાને કારણે બધા સંક્રમિત થયા અને ટેસ્ટ રદ થઈ ગઈ.’

પાંચમી ટેસ્ટ રદ થવા માટે બુક-લૉન્ચની ઇવેન્ટ જવાબદાર નથી : શાસ્ત્રી

પાંચમી ટેસ્ટ રદ થવા માટે બુક-લૉન્ચની ઇવેન્ટ જવાબદાર નથી : શાસ્ત્રી


ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચની મૅન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ કોચ રવિ શાસ્ત્રીને જવાબદાર ગણવામાં આવે છે. આ મામલે શાસ્ત્રીએ પોતાના પર મૂકેલા આરોપને નકારતાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયામાં આવેલા કોરોના કેસને તેમની બુક-લૉન્ચ ઇવેન્ટ સાથે કોઈ લેવાદેવા નથી. શાસ્ત્રીએ લંડનમાં પહેલી સપ્ટેમ્બરે થયેલા બુક-લૉન્ચ ‍ઇવેન્ટને કારણે તેઓ કોરોના પૉઝિટિવ થયા હોવાની વાતને પણ નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે ‘સમગ્ર બ્રિટનમાં બધું ખૂલી ગયું છે. પહેલી ટેસ્ટ બાદ જ કંઈ પણ થઈ શકતું હતું, એથી એવું કહેવું યોગ્ય નથી કે બુક-લૉન્ચ ઇવેન્ટમાં ભાગ લેવાને કારણે બધા સંક્રમિત થયા અને ટેસ્ટ રદ થઈ ગઈ.’


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2021 08:10 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK