Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સેહવાગ સાથે રોહિતની સરખામણી કરવી એ ખોટું છે : રૉબિન ઉથપ્પા

સેહવાગ સાથે રોહિતની સરખામણી કરવી એ ખોટું છે : રૉબિન ઉથપ્પા

04 October, 2019 12:01 PM IST | કલકત્તા

સેહવાગ સાથે રોહિતની સરખામણી કરવી એ ખોટું છે : રૉબિન ઉથપ્પા

રૉબિન ઉથપ્પા

રૉબિન ઉથપ્પા


રૉબિન ઉથપ્પાનું કહેવું છે કે વીરેન્દર સેહવાગ અને રોહિત શર્માની સરખામણી કરવી ખોટી છે, કારણ કે બન્નેની બૅટિંગ-સ્ટાઇલ અલગ છે. રૉબિન ઉથપ્પાનું માનવું છે કે રોહિત શર્મા એક ઉત્તમ પ્લેયર છે અને ઓપનિંગમાં બૅટિંગ કરવાની ટ્રિક તેણે ઓળખી લીધી છે. વીરેન્દર સેહવાગ સાથે તેની સરખામણી થઈ રહી છે એ વિશે પૂછતાં રૉબિન ઉથપ્પાએ કહ્યું હતું કે ‘સરખામણી કરવી યોગ્ય નથી. રોહિતની બૅટિંગ કરવાની સ્ટાઇલ અલગ છે. તેઓ બન્ને અગ્રેસિવ છે એ કૉમન છે. વિરુપાજી બૉલના ભુક્કા બોલાવી દે છે જ્યારે રોહિત બૉલને પ્રેમથી ફટકારે છે. તેઓ જે રીતે બોલર સાથે ડીલ કરે છે એ એકદમ અલગ છે, પરંતુ એ બન્નેનાં અગ્રેસિવ નેચર છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 12:01 PM IST | કલકત્તા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK