બીએસપીના ૬ વિધાનસભ્યો સુપ્રીમ કોર્ટમાં જશે
લાલજી ટંડન(Lalji Tandon)ના લીવરમાં તકલીફ થવાથી અને યૂરિનમાં મુશ્કેલી સાથે તાવની ફરિયાદને કારણે તેમને પહેલી વાર 12 જૂનના મેદાંતા(Medanta)માં દાખલ કરાવવામાં આવ્યા, પછી તેમને યકૃત અને યૂરિન ઇન્ફેક્શનની ખબર પડી.
અશોક ગેહલોતે મૌન તોડ્યું, અમારી સરકાર સંવેદનશીલ, આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ
આઝમ ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનો લોકસભામાં સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ
આનંદકુમાર બીએસપી અધ્યક્ષ માયાવતીના ભાઈ છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા માટે તમામ રાજકીય દળોના અધ્યક્ષોની બેઠક બોલાવી હતી. કૉન્ગ્રેસ, સપા, શિવસેના, બસપા, દ્રમુક, ટીડીપી અને તૃણમૂલનો એકપણ નેતા બેઠકમાં સામેલ થયો ન હતો.
આવો જાણીએ એવી મહિલાઓ વિશે જેમણે રાજકારણમાં પોતાનું એક આગવું સ્થાન મેળવ્યું છે.
એસપીને યાદવ વોટ મYયા જ નથી, અખિલેશ પાર્ટીમાં સુધારો લાવશે તો ફરીથી ગઠબંધન શક્ય છે, ડિમ્પલ યાદવ સહિતના એસપી દિગ્ગજ નેતાઓ ચૂંટણી હાર્યા એ ચિંતાજનક
ગઠબંધનથી ચૂંટણીમાં ધાર્યા પરિણામો ન મળ્યાં, ગઠબંધનની સમીક્ષા કરાશે
ચૂંટણીપંચ દબાણમાં કરે છે કામ, મોદી-શાહ મમતાને યોજનાપૂર્વક બનાવી રહ્યા છે નિશાન
લોકસભા ચૂંટણીમાં માયાવતીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. માયાવતી સરકારમાં વેચવામાં આવેલી સુગર મિલો મામલે ED મની લોન્ડ્રિંગ કેસ બાબતે હવે તપાસ કરશે. સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા દસ્તાવેજ મળ્યા હતા જે EDને સોપી દેવામાં આવ
બસપાનાં પ્રમુખે કહ્યું કે જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે એનો સામનો કરે છે, તેમને ખબર હોવી જોઈએ. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી એ વાત સમગ્ર દેશ જાણે છે.
શરદ પવારે કહ્યું કે જો લોકસભા 2019માં NDAને બહુમતિ નહીં મળે તો મમતા બેનર્જી, માયાવતી અથવા ચંદ્રાબાબૂ નાયડૂમાંથી કોઈ દેશનું વડાપ્રધાન બની શકે છે.
વાંધાજનક ભાષણ સામે ચૂંટણીપંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ
આચારસંહિતાના ભંગના મામલે ચૂંટણીપંચની લાલ આંખ, ભાજપ-બસપાને મોટો ફટકો, ચૂંટણીપંચ નોટિસ ફટકારવાને બદલે ઠોસ પગલાં ઉઠાવે : સુપ્રીમ કોર્ટ
સહારનપુરના દેવબંધમાં સામાજિક ન્યાયથી મહાપરિવર્તન મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ભાજપની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા.
માયાવતીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા BJPના અન્ય નેતાઓની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશની મજાક ઉડાવવા સાથે સરકાર પર ચૂંટણી પહેલાં બેકારી અને ગરીબીના આંકડા તથા દલિતોની સ્થિતિની વિગતો છુપાવવાનો આરોપ મૂક્યો હતો.
રાજકીય દળોના નેતાઓ આજે રાજકારણના રંગોની હોળી રમશે. કાર્યકરોને સંદેશો પહોંચાડવા માટે પણ સારી તક છે
નેતરામે દસ્તાવેજોમાં તેમની સંપત્તિ ૧૦૦ કરોડ રૂપિયાની દર્શાવી હતી, પરંતુ આવકવેરા ખાતાના અધિકારીઓને તેમની પાસેથી ૨૨૫ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી છે.
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. માયાવતીએ કહ્યું છે કે તે ન તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે કે ન તો તે કોંગ્રેસને મદદ કરશે.
રોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTશ્વાસની તકલીફ થવાથી પ્રજ્ઞા ઠાકુર હૉસ્પિટલમાં ઍડ્મિટ
Mar 07, 2021, 07:14 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
Mar 07, 2021, 07:15 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST