અનાજ વેસ્ટ ન કરવું જોઇએ, એ તો આપણને બધાને ખબર છે, પણ મોટાભાગે એવું જોવા મળે છે કે જેમના ઘરમાં ફ્રિજ છે, તે વધેલો ખોરાક ફ્રિજમાં રાખી દે છે અને જ્યારે મન થાય ત્યારે કાઢીને ખાઇ લે છે. ખાસ કરીને શહેરોમાં આવું જોવા મળે છે, કારણકે કામ કરનારા લોકોની સંખ્યા અહીં વધું હોય છે તો ભોજન બનાવવાનો સમય પણ ઓછો હોય છે. એવામાં તે લોકો એક જ વાર જમવાનું બનાવીને ફ્રિજમાં રાખી દેતા હોય છે અને ઘણાં દિવસ સુધી તે ખાતા હોય છે.
કોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
Mar 07, 2021, 09:27 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
Mar 07, 2021, 09:27 ISTરોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST