સંજયને રસ્તા પર એક પથ્થર મળે છે અને એ અતિકીમતી હોવાની જાણ થતાં તેણે એને સેફ ડિપોઝિટ વૉલ્ટમાં મૂક્યો હતો, જે ત્યાંથી ગુમ થઈ ગયો છતા તેને સહેજ પણ દુઃખ ન થયું.
ઈશ્વર સંજય નામના એક માણસની ચૅલેન્જ સ્વીકારીને પૃથ્વી પર સાવ સામાન્ય માણસ બનીને રહેવા આવ્યા છે. વિવિધ પરિસ્થિતિઓમાં અર્જુનને આપેલું ગીતાજ્ઞાન કોઈ પણ પ્રકારના સંસ્કૃત શ્લોક કે અઘરી વાત વગર સંજયને સમજાવી રહ્યા છે.
એક ખૂબ જ કજિયાખોર કાકાની દુકાનમાં તેઓ કામ કરતા દેખાય છે. ઈશ્વર કહે છે કે એ માણસની પત્નીની પ્રાર્થનાને લીધે તેઓ તેને મદદ કરે છે અને બીજું પણ એક કારણ છે.
સંજય પણ દરેક વખતે માનવસહજ કુતૂહલને લીધે પ્રશ્નો ઊભા કરે છે અને ઈશ્વર એ પ્રશ્નોનું નિવારણ લાવી રહ્યા છે. એક ઘરડાં માજી જ્યારે ગીતાજીની વાત સાંભળતાં-સાંભળતાં ઈશ્વરની ડોક દુખી હશે એમ વિચારીને રડવા લાગ્યાં હતાં.
સંજય ઈશ્વરને પૂછી રહ્યો છે કે એવું તે શું થયું હતું કે આટલા લોકોમાંથી ફક્ત મને જ ઈશ્વરે પસંદ કર્યો અને મને આ ઈશ્વરોલૉજી સમજવાનો મોકો મળ્યો.
નવલકથા: સંજય હવે એ વિચારમાં છે કે કયા કારણે જગતભરના આટલાબધા લોકોમાંથી ઈશ્વરે તેને જ પસંદ કર્યો? અને તેની સાથે સાવ સામાન્ય માણસ બનીને ધરતી પર રહેવા આવ્યા.
સંજય સાથે પૃથ્વી પર સામાન્ય માણસ બનીને આવેલા ઈશ્વર વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને સંજયના જીવનને શીખવાની અને સમજવાની તક આપી રહ્યા છે.
ગતાંક... અપહરણવાળી આખી ઘટનાનું નિર્માણ કરીને રઘલા નામના ચોરને સારા રસ્તા પર ચડાવીને સંજય અને ઈશ્વર બન્ને પાછા ફરે છે.
ગતાંક - સંજય અને ઈશ્વરનું અપહરણ એક રઘલો નામનો ચોર કરે છે. આમતો રઘલો હૃદયનો સારો માણસ અને ચોરી છોડવી પણ છે.
ગતાંક - ખૂબબધા પૈસા મેળવવાની ઇચ્છાથી રઘલો નામનો ચોર ઈશ્વર અને સંજયનું અપહરણ કરે છે. ઈશ્વર સંજયને કહે છે કે રઘલો મૂળ પ્રામાણિક માણસ છે. આ લોકોને જ્યાં રાખ્યા હોય છે ત્યાંથી રઘલો બાપદાદાના સમયથી ચાલતી આવતી એક પરંપરા નિભાવવા પહોંચે છે.
ગતાંક... ઈશ્વર અને સંજય બન્ને કિડનૅપ થઈ ચૂક્યા છે. રઘલા નામના એક ચોરે રમણકાકા નામના એક માણસની મદદથી એ બન્ને જણને કિડનૅપ કરી ગામથી દૂર એક અવાવરુ જગ્યાએ રાખ્યા છે. ઈશ્વર સંજયને કહે છે કે સઘળું તેમની ઇચ્છાથી જ થઈ રહ્યું છે.
બન્ને જણ સંજયના ઘરની આસપાસ નજર રાખે છે. રમણકાકા એક પર્ફેક્ટ પ્લાન બનાવે છે. એ મુજબ સત્યનારાયણના શીરામાં બેભાન થવાની દવા નાખી બન્નેને ખવડાવે છે. રઘલો ભગવાન અને સંજયને કિડનૅપ કરે છે.
ગતાંક... સંજયના ઘરમાં રહેલા ઈશ્વર પોતાની ઈશ્વરોલૉજી વડે તેને જીવનનું ગૂઢ જ્ઞાન સાવ સરળ રીતે સમજાવી રહ્યા છે. અચાનક એક રાતે પોતે ખૂબ ધનવાન છેઅને લક્ષ્મીને સાથે લઈને કોઈને ખબર ન પડે એમ સંજયના ઘરે છુપાયેલા છે એવું તેઓ મોટેથી કહે છે.
ગતાંક... પૃથ્વી પર સામાન્ય માણસ બનીને આવેલા ઈશ્વર સંજયને જુદી-જુદી રીતે ઈશ્વરોલૉજી શીખવાડી રહ્યા છે.
ભૂલથી વૈકુંઠ સુધી પહોંચી ગયેલો સંજય નામનો સામાન્ય માણસ ઈશ્વરને ચૅલેન્જ આપીને પૃથ્વી પર રહેવા બોલાવે છે.
ગતાંક... સંજય નામની વ્યક્તિએ ઈશ્વરને પોતાની સાથે રહીને આજના જમાનામાં પ્રૅક્ટિકલ કઈ રીતે જીવવું એ શીખવાડવાની ચૅલેન્જ આપી છે.
ગતાંક... ઈશ્વરના પાવર મળ્યા પછી સ્વર્ગ-નરક અને પાપ-પુણ્ય વિશેની સઘળી માહિતી સંજયને નારદમુનિ પાસેથી મળે છે.
ગતાંક... સંજય પાસેથી ઈશ્વર અચાનક ગુમ થઈ ગયા હતા. તેમને શોધવા નીકળેલા સંજયને ખૂબ વિચિત્ર અનુભવ થયા.
ગતાંક... અચાનક ઈશ્વરનો પાવર મળ્યા પછી સંજયને નારદમુનિ પૃથ્વી પર રહેલા સાચા સ્વર્ગ અને નરકનાં દર્શન કરાવી રહ્યાં છે. કોઈ માણસ ખૂબ પૈસા અને મોભો ધરાવે છે, પણ એકલતાને કારણે સુખેથી એક ટંકનું જમી પણ નથી શકતો.
ગતાંક... ઈશ્વરની જગ્યાએ ઈશ્વરની જ આજ્ઞાથી સંજયને મૂકવામાં આવ્યો છે. સંજય પોતાની સમજણ મુજબના નિર્ણય લેવાનું શરૂ કરે છે. એ દરમ્યાન તે નારદમુનિને સ્વર્ગ અને નરક વિશેની માહિતી આપવાનું કહે છે. નારદમુનિ ઈશ્વરની એવી સિસ્ટમ સમજાવે છે જે તેને માટે સમજવી અઘરી
લતા દીદીને સંગીત શીખવનાર ગુલામ મુસ્તફાનું નિધન, શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી
Jan 17, 2021, 20:33 ISTMajor Missing: અમદાવાદના માણેકચોકની મિજબાનીઓ એટલે દોસ્તો, રાત અને સ્વાદના ચટાકા
Jan 17, 2021, 17:24 IST'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ
Jan 17, 2021, 19:33 ISTDry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન
Jan 17, 2021, 18:34 ISTહેલ્ધી સમજીને જે વસ્તુઓનું કરો છો સેવન, તે જ ન પડી જાય સ્વાસ્થ્ય પર ભારે
Jan 17, 2021, 17:38 ISTહમ હુએ કામયાબ: ભારતમાં વૅક્સિનેશનની શરૂઆત, કોરોના થશે...ખલ્લાસ
Jan 17, 2021, 10:00 ISTHappy Birthday Arun Govil: લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન, થતી હતી રોજ એમની પૂજા
Jan 12, 2021, 10:00 ISTએક સમયે દુનિયાને આશિકી શિખવનાર અભિનેત્રી એટલી બદલાઈ ગઈ કે ઓળખવી છે મુશ્કેલ
Jan 11, 2021, 15:05 ISTતમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોઝ?
Jan 10, 2021, 09:13 IST