Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નસીબ બદલવા માટે કમ્બોડિયાના વડા પ્રધાન પોતાની જન્મતારીખ બદલશે

નસીબ બદલવા માટે કમ્બોડિયાના વડા પ્રધાન પોતાની જન્મતારીખ બદલશે

21 May, 2022 11:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા કેટલાય દસકાથી સત્તાવાર જન્મતારીખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં ચીની રાશિ કૅલેન્ડર સાથે સંલગ્ન થવા માટે તેઓ જન્મતારીખ બદલી રહ્યા છે.

કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેન

કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેન


રાશિ ચક્રનું પાલન કરનારા તેમ જ અંધશ્રદ્ધાના નામે કાંઈ પણ કરનારાઓ મોટા ભાગે અભણ અને ગ્રામીણ વિસ્તારના લોકો હોય છે એવી એક સર્વસાધારણ માન્યતા છે, પરંતુ આ માન્યતાને ખોટી પાડે એવી એક વાત જાહેર થઈ છે, જે મુજબ બદનસીબીથી બચવા કમ્બોડિયાના વડા પ્રધાન હુન સેને તેમની સત્તાવાર જન્મતારીખને તેમના સાચા જન્મદિનની તારીખથી બદલવાનો નિર્ણય કર્યો છે. 
છેલ્લા કેટલાય દસકાથી સત્તાવાર જન્મતારીખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં ચીની રાશિ કૅલેન્ડર સાથે સંલગ્ન થવા માટે તેઓ જન્મતારીખ બદલી રહ્યા છે. વાસ્તવમાં તેમની સત્તાવાર અને સાચી એમ બે જન્મતારીખ છે જે અનુક્રમે ૪ એપ્રિલ ૧૯૫૧ અને પાંચમી ઑગસ્ટ ૧૯૫૨ છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2022 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK