Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો

બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો

Published : 18 January, 2025 04:07 PM | IST | Madrid
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ ઍન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે. 

બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો

અજબગજબ

બૂરી નજરથી બચવા અને પવિત્ર થવા માટે ઘોડાનો અગ્નિકૂદકો


માત્ર ભારત જ નહીં, યુરોપિયન દેશોમાં પણ અગ્નિને પવિત્ર માધ્યમ ગણવામાં આવ્યું છે. જેમ આપણે ત્યાં કોઈકની નજર ઉતારવા માટે છાણાં પ્રગટાવેલો અગ્નિ શરીરની ફરતે ફેરવવામાં આવે છે એવું જ કંઈક સ્પેનમાં ઘોડાઓ સાથે કરવામાં આવે છે. સેન્ટ ઍન્થનીની યાદમાં મનાવાતો પ્રાણીઓને બૂરી નજરથી બચાવવા અને પવિત્ર કરવા માટે બોનફાયર પરથી કુદાવવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2025 04:07 PM IST | Madrid | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK