આ કુદરતી આફતમાં આ વિસ્તારના સૌંદર્યને ઘણું નુકસાન પહોંચ્યું છે અને અસંખ્ય લોકો બેઘર થઈ ગયા છે.
એ.એફ.પી.
નેપાલના પાટનગર કાઠમંડુની ઉત્તર-પૂર્વ દિશામાં આવેલા સિંધુપલચોક નામના રમણીય વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે અનેક કાચાં ઘરો મેલામ્ચી નદીના પૂરના પાણીમાં વહી ગયાં છે. આ કુદરતી આફતમાં આ વિસ્તારના સૌંદર્યને ઘણું નુકસાન પહોંચ્યું છે અને અસંખ્ય લોકો બેઘર થઈ ગયા છે.