Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દેવીના મંદિરમાં ૮ કરોડના મૂલ્યનાં વિદેશી તથા ભારતીય ચલણથી સજાવટ કરવામાં આવી

દેવીના મંદિરમાં ૮ કરોડના મૂલ્યનાં વિદેશી તથા ભારતીય ચલણથી સજાવટ કરવામાં આવી

01 October, 2022 12:04 PM IST | Visakhapatnam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં જુદા-જુદા દેશોનાં ચલણવાળા શણગારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા

તસવીર :   એ.એન.આઇ. Offbeat

તસવીર :   એ.એન.આઇ.


નવરાત્રિના તહેવાર દરમ્યાન વિશાખાપટ્ટનમમાં ગઈ કાલે ૧૩૫ વર્ષ જૂના દેવી વાસાવી કન્યકા પરમેશ્વરીના મંદિરમાં માતાજીની મૂર્તિને દાગીના તેમ જ વિદેશી તથા ભારતીય ચલણ મળીને ૮ કરોડ રૂપિયાના મૂલ્યની નોટોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અહીં જુદા-જુદા દેશોનાં ચલણવાળા શણગારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2022 12:04 PM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK