Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વસંત પંચમી પર અયોધ્યામાં રામલલાનાં દર્શન માટે ઊમટ્યો માનવમહેરામણ

વસંત પંચમી પર અયોધ્યામાં રામલલાનાં દર્શન માટે ઊમટ્યો માનવમહેરામણ

Published : 04 February, 2025 10:51 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૦ દિવસના રંગોત્સવના પ્રારંભ પર ભક્તો દ્વારા રામલલાને રંગ પણ લગાવવામાં આવ્યો હતો

અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં

અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં


ગઈ કાલે વસંત પંચમી પર અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં અને ૪૦ દિવસના રંગોત્સવના પ્રારંભ પર ભક્તો દ્વારા રામલલાને રંગ પણ લગાવવામાં આવ્યો હતો. ગઈ કાલે રામલલાનાં દર્શન માટે જનમેદની ઊમટી પડી હતી.


વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વસંત પંચમીની રંગારંગ ઉજવણી





ગઈ કાલે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વસંત પંચમીના દિવસે ૪૦ દિવસના રંગોત્સવનો પ્રારંભ થયો હતો અને એ નિમિત્તે અસંખ્ય ભક્તો દર્શન માટે ઊમટ્યા હતા. રંગોત્સવના પ્રારંભ પર ભક્તોએ ગુલાલ ઉડાડ્યો હતો અને એકમેકને લગાડ્યો પણ હતો.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 10:51 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK