Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીજેપીમાં જોડાયા બાદ અપર્ણા યાદવે લીધા મુલાયમના આશીર્વાદ

બીજેપીમાં જોડાયા બાદ અપર્ણા યાદવે લીધા મુલાયમના આશીર્વાદ

22 January, 2022 10:54 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અપર્ણા યાદવ ૧૯ જાન્યુઆરીના ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની હાજરીમાં બીજેપીમાં જોડાયાં હતાં

અપર્ણા યાદવે લીધા મુલાયમના આશીર્વાદ Assembly Elections

અપર્ણા યાદવે લીધા મુલાયમના આશીર્વાદ


બીજેપીમાં જોડાયાના ત્રીજા દિવસ બાદ અપર્ણા યાદવે મુલાયમ સિંહ યાદવના આશીર્વાદ લીધા હતા. તેમણે મુલાયમના આશીર્વાદ લેતા ફોટોને ટ્વિટર પર શૅર કરતાં લખ્યું હતું કે બીજેપીના સભ્ય બન્યા બાદ લખનઉ આવીને પિતાજી-નેતાજીના આશીર્વાદ લીધા. અપર્ણા યાદવ ૧૯ જાન્યુઆરીના ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની હાજરીમાં બીજેપીમાં જોડાયાં હતાં. આ પહેલાં તેમણે બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુલાકાત પણ લીધી હતી. બીજેપીમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે ‘તેઓ હંમેશાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત હતા જેમના માટે દેશ સૌથી પહેલાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2022 10:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK