Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તરાખંડ સરકારે ચારધામ દેવસ્થાનમ બોર્ડનો ભંગ કર્યો

ઉત્તરાખંડ સરકારે ચારધામ દેવસ્થાનમ બોર્ડનો ભંગ કર્યો

01 December, 2021 12:43 PM IST | Dehradun
Agency

ચારધામ દેવસ્થાનમ બોર્ડની ૨૦૧૯માં રચના કરાઈ ત્યારથી ચારધામના પુરોહિતો દ્વારા આ બોર્ડનો ભંગ કરવાની માગણી થતી હતી. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઉત્તરાખંડ સરકારે ગઈ કાલે ચારધામ દેવસ્થાનમ બોર્ડનો ભંગ કર્યો હતો. મુખ્ય પ્રધાન પુષ્કર સિંઘ ધામીએ જણાવ્યું હતું કે ‘તમામ પાસાંનો અભ્યાસ કર્યા બાદ અમે ચારધામ દેવસ્થાનમ બોર્ડ ઍક્ટને પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.’ ચારધામ દેવસ્થાનમ બોર્ડની ૨૦૧૯માં રચના કરાઈ ત્યારથી ચારધામના પુરોહિતો દ્વારા આ બોર્ડનો ભંગ કરવાની માગણી થતી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2021 12:43 PM IST | Dehradun | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK