Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અગ્નિ મિસાઇલનું ભારત દ્વારા સફળ પરીક્ષણ : ૫૦૦૦ કિલોમીટરની પહોંચ

અગ્નિ મિસાઇલનું ભારત દ્વારા સફળ પરીક્ષણ : ૫૦૦૦ કિલોમીટરની પહોંચ

28 October, 2021 12:23 PM IST | New Delhi
Agency

ગઈ કાલે સાંજે એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં આ બૅલેસ્ટિક મિસાઇલને લૉન્ચ કરવામાં આવી હતી

ગઈ કાલે સાંજે એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં આ બૅલેસ્ટિક મિસાઇલને લૉન્ચ કરવામાં આવી હતી

ગઈ કાલે સાંજે એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં આ બૅલેસ્ટિક મિસાઇલને લૉન્ચ કરવામાં આવી હતી


ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. જમીનથી જમીન પર હુમલો કરનારી બૅલેસ્ટિક મિસાઇલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલને એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં લૉન્ચ કરવામાં આવી છે. આ મિસાઇલની રેન્જ ૫૦૦૦ કિલોમીટરની જણાવવામાં આવી રહી છે. આ મિસાઇલને ગઈ કાલે સાંજે ૭.૫૦ વાગ્યે લૉન્ચ કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એમની સ્પષ્ટ નીતિ રહી છે કે કોઈ પણ હથિયારનો પહેલો ઉપયોગ કરવામાં નહીં આવે. ભારત માત્ર પોતાની તાકાત વધારવા પર જોર આપી રહ્યું છે. અગ્નિ-પથી ચીન બેચેન છે. બન્ને દેશમાં એ વાતની ચર્ચા છે કે આની રેન્જ ખરેખર કેટલી છે. આ મિસાઇલના એ​ન્જિન પર ઘણું કામ કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 12:23 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK