Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવમાંથી ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ શકશે પણ...

નવમાંથી ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ શકશે પણ...

08 September, 2020 10:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવમાંથી ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈ શકશે પણ...

પ્રતીકાત્મક તસ્વીર

પ્રતીકાત્મક તસ્વીર


ગૃહ મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું છે કે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ્સ ખોલવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકે.

સરકારે આજે જાહેર કર્યું હતું કે, 21 સપ્ટેમ્બરથી સ્કૂલ્સ અંશતઃ સ્વૈચ્છિક ધોરણે ખોલવામાં આવશે. જોકે આ છૂટ ધોરણ નવ અને એનાથી ઉપલા ધોરણોના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવી છે. નિર્ણય લેવાની જવાબદારી વાલી ઉપર છે અને તેમણે જ સંતાનને સ્કૂલમાં જવાની લેખિત પરવાનગી આપવી પડશે.



નવથી નીચલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ્સ ક્યારે ખોલવામાં આવશે એ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. દસથી ઓછી વયના બાળકોને કોરોના વાયરસ ઝડપથી લાગી જતો હોય છે. સરકારે વિગતવાર બહાર પાડેલી માગદર્શિકામાં કહ્યું છે કે, તે ઓનલાઈન કલાસેસને ઉત્તેજન આપે છે. પરંતુ ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક ધોરણે સ્કૂલ્સે જવાની મંજૂરી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 10:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK