Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારું સુરક્ષા કવચ જોતાં મને લાગ્યું કે જાણે હું જેલમાં રહું છું : ચન્ની

મારું સુરક્ષા કવચ જોતાં મને લાગ્યું કે જાણે હું જેલમાં રહું છું : ચન્ની

25 September, 2021 11:16 AM IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબના નવા મુખ્ય પ્રધાને પોતાની સુરક્ષા ઘટાડવાનો આદેશ આપ્યો

ચરણજિત સિંહ ચન્ની

ચરણજિત સિંહ ચન્ની


ગયા સપ્તાહની શરૂઆતમાં અનેક રાઉન્ડની વાટાઘાટ બાદ કૅપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ચરણજિત સિંહ ચન્નીને નવા મુખ્ય પ્રધાન માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ ૨૦૨૨ પંજાબ વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં બની છે. ચન્નીએ ગુરુવારે તેમના સુરક્ષા કવચમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પોતાના ભાઈઓથી બચાવવા માટે સેના કે સુરક્ષાની જરૂર નથી.

ચન્નીએ કહ્યું છે કે મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમને એવું લાગ્યું કે જાણે તેઓ જેલમાં છે. પોતાની સુરક્ષામાં લાગેલાં વાહનો અને સુરક્ષા કર્મચારીઓને જોતાં કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 11:16 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK