Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેતાઓએ આપી ગાંધીજીને અંજલિ

નેતાઓએ આપી ગાંધીજીને અંજલિ

03 October, 2022 09:46 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાંધીજયંતી નિમિત્તે ગઈ કાલે દેશના તમામ નેતાઓ અને સામાન્ય લોકોએ મહાત્મા ગાંધીને અંજલિ અર્પી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાની સમાધિ ખાતે અંજલિ અર્પી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાની સમાધિ ખાતે અંજલિ અર્પી હતી


ગાંધીજયંતી નિમિત્તે ગઈ કાલે દેશના તમામ નેતાઓ અને સામાન્ય લોકોએ મહાત્મા ગાંધીને અંજલિ અર્પી હતી અને તેમના આદર્શોને વંદન કર્યાં હતાં. કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મૈસૂરના બદાનાવાલુ ગામમાં ખાદી ગ્રામોદ્યોગ ખાતે રાષ્ટ્રપિતાને અંજલિ અર્પી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાની સમાધિ ખાતે અંજલિ અર્પી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 09:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK