ઘણી ઑફિસોને નુકસાન થયું હોવાનો અહેવાલ હતો. પી.ટી.આઇ.
ઘણી ઑફિસોને નુકસાન થયું હોવાનો અહેવાલ હતો. પી.ટી.આઇ.
બિહારના પટના શહેરમાં ડાકબંગલા ચૌરાહે નામના વિસ્તારમાં આવેલા લોકનાયક જયપ્રકાશ ભવનમાં મંગળવારે મોડી રાત્રે ઇન્ડિયન ઑઇલની ઑફિસમાં ભીષણ આગ લાગી હતી. આ ઇમારતમાં ઇન્કમ-ટૅક્સ તેમ જ ઇફ્કો સહિત ઘણી જાણીતી કંપનીઓની ઑફિસો છે. ઘણી ઑફિસોને નુકસાન થયું હોવાનો અહેવાલ હતો. પી.ટી.આઇ.