Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહાકુંભમાં મુલાયમસિંહ યાદવની પ્રતિમા લગાવવામાં આવતાં વિવાદ

મહાકુંભમાં મુલાયમસિંહ યાદવની પ્રતિમા લગાવવામાં આવતાં વિવાદ

Published : 14 January, 2025 02:21 PM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાધુ-સંતોએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને ગણાવ્યા સનાતનવિરોધી

મુલાયમસિંહ યાદવ

મુલાયમસિંહ યાદવ


મહાકુંભમાં સેક્ટર-૧૬માં મુલાયમસિંહ યાદવ સ્મૃતિ સંસ્થાન દ્વારા એક શિબિરમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. મુલાયમસિંહ યાદવની બેથી ત્રણ ફુટની પ્રતિમા લગાવવામાં આવતાં વિવાદ થયો છે.


સાધુ-સંતોએ આ માટે અખિલ ભારતીય અખાડા પરિષદની ટીકા કરી હતી. જોકે અખાડાના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું હતું કે ‘મુલામયસિંહ યાદવ ઘોર હિન્દુ અને સનાતનવિરોધી રહ્યા છે. આ મૂર્તિ સંતોને એ દેખાડવા માટે લગાવવામાં આવી છે કે લોકોને એ જાણ થાય કે તેમણે સમુદાયના લોકોની હત્યા કરી છે. તેઓ સદા હિન્દુવિરોધી, સનાતનવિરોધી અને મુસ્લિમતરફી રહ્યા છે.’



જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે મહંત રવીન્દ્ર પુરીના નિવેદનનું સમર્થન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2025 02:21 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK