Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 2021થી બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી મળશે નહીં

2021થી બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી મળશે નહીં

23 October, 2019 02:28 PM IST | ગૌહાટી

2021થી બેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી મળશે નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આસામ સરકારે અક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય પ્રમાણે ૨૦૨૧ની ૧ જાન્યુઆરીથી બે બાળકોથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની સરકારી નોકરી આપવામાં આવશે નહીં.

કૅબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન અનેક મહત્ત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ભૂમિનીતિને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં જમીનવિહોણા લોકોને ત્રણ વીઘા ખેતી માટે અને અડધો વીઘા મકાન બનાવવા માટે જમીન આપવામાં આશે.



આ સંદર્ભે મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલના પબ્લિક રિલેશન સેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે નાના પરિવારના ધોરણ મુજબ ૨૦૨૧ની ૧ જાન્યુઆરીથી બે કરતાં વધારે બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરી આપવામાં આવશે નહીં.


૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી વધીને ૨૭.૩ કરોડ થઈ શકે છે. આ સાથે, સદીના અંત સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 02:28 PM IST | ગૌહાટી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK