Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રદર્શનકર્તાઓએ રેલવેને ઓછામાં ઓછું છ અબજ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું

પ્રદર્શનકર્તાઓએ રેલવેને ઓછામાં ઓછું છ અબજ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું

19 June, 2022 10:28 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બુધવારે આ વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૧૨ ટ્રેનને સળગાવવામાં આવી છે

ફાઇલ તસવીર

Agneepath Protest

ફાઇલ તસવીર


અગ્નિપથ યોજનાનો વિરોધ દિવસે-દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. બુધવારે આ વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ૧૨ ટ્રેનને સળગાવવામાં આવી છે. ૨૧૪ ટ્રેન કૅન્સલ થઈ છે, ૧૧ને ડાઇવર્ટ કરવામાં આવી છે અને ૯૦ ટ્રેનનો રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો હતો અને એ એમના ડેસ્ટિનેશન્સ પર નહોતી પહોંચી શકી. ૧૨ ટ્રેનને સળગાવવામાં આવતાં રેલવેને ઓછામાં ઓછું છ અબજ રૂપિયાનું નુકસાન થયું છે.

1.25
કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે એક સ્લીપર કોચ બનાવવામાં



20
કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે ટ્રેનનું એન્જિન બનાવવામાં


50
કરોડ રૂપિયાનો ઓછામાં ઓછો ખર્ચ થાય છે એક્સપ્રેસ ટ્રેન બનાવવામાં 

2
કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે એક એસી કોચ બનાવવામાં


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2022 10:28 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK