Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરલામાં થયેલા ભૂસ્ખલનમાં ૮૬,૦૦૦ સ્ક્વેર મીટર જેટલી જમીન ધસી ગઈ

કેરલામાં થયેલા ભૂસ્ખલનમાં ૮૬,૦૦૦ સ્ક્વેર મીટર જેટલી જમીન ધસી ગઈ

Published : 02 August, 2024 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ISROએ એના ફોટો સાથે પુરાવા પણ જાહેર કર્યા હતા છતાં કેરલા સરકારે આ વાત ગંભીરતાથી લીધી ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

સૅટેલાઇટ-ઇમેજ

સૅટેલાઇટ-ઇમેજ


કેરલાના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનની ઇન્ડિયન સ્પેસ રરિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ બહાર પાડેલી સૅટેલાઇટ-ઇમેજમાં જોવા મળે છે કે ૮૬,૦૦૦ સ્ક્વેર મીટર જમીન ધસી ગઈ હતી અને એનો કાદવ ઇરુવન્જિપ્પુઝા નદીમાં ૮ કિલોમીટર સુધી વહ્યો હતો. એ દરમ્યાન એની ચપેટમાં આવેલાં ગામડાં તણાઈ ગયાં હતાં કાં તો કાદવ નીચે દટાઈ ગયાં હતાં. નવાઈની વાત એ છે કે જે જગ્યાએથી ભૂસ્ખલન થયું હતું ત્યાં ગયા વર્ષે પણ જમીન ધસી ગઈ હતી. ISROએ એના ફોટો સાથે પુરાવા પણ જાહેર કર્યા હતા છતાં કેરલા સરકારે આ વાત ગંભીરતાથી લીધી ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK