Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



દિગ્વિજયનો બફાટ

16 November, 2012 06:41 AM IST |

દિગ્વિજયનો બફાટ

દિગ્વિજયનો બફાટ



દિગ્વિજય સિંહે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી. પછી બાળ ઠાકરે જીવિત હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે તરત જ ઠાકરે પરિવારની માફી માગી હતી. જોકે તેમની આ ટ્વીટ પર લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે દિગ્વિજયે ટ્વીટ કર્યું હતું કે ‘બાળ ઠાકરેના દુખદ અવસાનના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. મેં તેમની રાજકીય વિચારધારાને ક્યારેય સ્વીકારી નહોતી, પણ તેમની દૃઢતા અને હિંમતનો હંમેશાં પ્રશંસક રહ્યો છું. ઉદ્ધવ અને ઠાકરે પરિવારને મારું સાંત્વન છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2012 06:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK