Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાને વધુ એક ઝટકો : ઉદય સામંત નૉટ રીચેબલ

શિવસેનાને વધુ એક ઝટકો : ઉદય સામંત નૉટ રીચેબલ

27 June, 2022 09:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભ્યોની બેઠકમાં હાજર રહેલા હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંત પણ નૉટ રીચેબલ થઈ ગયા છે.

ગઈ કાલે ગુવાહાટીની હોટેલમાં ઉદય સામંતને આવકારતા એકનાથ શિંદે.

Maharashtra Politics

ગઈ કાલે ગુવાહાટીની હોટેલમાં ઉદય સામંતને આવકારતા એકનાથ શિંદે.



મુંબઈ : એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ શિવસેના આક્રમક થઈ છે અને જોરદાર શક્તિપ્રદર્શન કરી રહી છે ત્યારે ગઈ કાલ સુધી શિવસેનાના પડખે રહેલા અને તેમના બચેલા વિધાનસભ્યોની બેઠકમાં હાજર રહેલા હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંત પણ નૉટ રીચેબલ થઈ ગયા છે. એવું કહેવાય છે કે તેઓ ગુવાહાટી વાયા સુરત પહોંચી ગયા છે. એને કારણે પોતાની સાથે રહેલા વિધાનસભ્યો પર પૂરો મદાર બાંધીને બેસેલા શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે.  


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2022 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK