Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના પૉઝિટિવ શરદ પવારના નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબરઅંતર

કોરોના પૉઝિટિવ શરદ પવારના નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબરઅંતર

25 January, 2022 08:01 AM IST | Mumbai
Agency

‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મારા ખબરઅંતર પૂછવા માટે મને ફોન કર્યો હતો. તેમની શુભેચ્છા બદલ હું તેમનો આભારી છું.’

કોરોના પૉઝિટિવ શરદ પવારના નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબરઅંતર

કોરોના પૉઝિટિવ શરદ પવારના નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબરઅંતર


એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે મારી કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે, પણ હું સ્વસ્થ છું. એમ તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘મારી કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે, પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું ડૉક્ટરે સૂચવેલી સારવારનું પાલન કરી રહ્યો છું.’
તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અને તમામ જરૂરી તકેદારી રાખવાની વિનંતી કરી હતી.
અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું, ‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મારા ખબરઅંતર પૂછવા માટે મને ફોન કર્યો હતો. તેમની શુભેચ્છા બદલ હું તેમનો આભારી છું.’


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2022 08:01 AM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK