Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?

આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?

27 February, 2021 09:46 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?

આવી બેદરકારી બાદ કોરોનાને દોષ દેવો કેટલો વાજબી છે?


આ ભાઈનો ફોટો જોઈને રાજ્યના પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે શું ભૂલ છે આ બિચારા કોરોનાવાઇરસની? જોકે ત્યાર બાદ તેમણે વધુ એક ટ્વીટમાં કહ્યું હતું કે ‘મિત્રો, આવી બેજવાબદાર રીતે વર્તો નહીં. તમારી અને તમારી ફૅમિલીની હેલ્થ માટે માસ્કનો યોગ્ય ઉપયોગ કરો.’ આ સિવાય ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આનંદ મહિન્દ્રએ પણ આ ફોટો ટ્‍વીટ કરીને કહ્યું હતું કે આ જુગાડ વખાણવાલાયક નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2021 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK