Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અજિત પવાર ઍન્ડ કંપની મંત્રાલયથી બસમાં બેસીને સિદ્ધિવિનાયક ગઈ

અજિત પવાર ઍન્ડ કંપની મંત્રાલયથી બસમાં બેસીને સિદ્ધિવિનાયક ગઈ

Published : 10 July, 2024 02:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજિત પવારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી હવે થવાની છે ત્યારે બાપ્પાના આશીર્વાદ મેળવીને તેઓ ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે

અજિત પવાર નેતાઓ સાથે ભગવાનના ચરણે

અજિત પવાર નેતાઓ સાથે ભગવાનના ચરણે


મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિ​નિસ્ટર અજિત પવાર ગઈ કાલે પાર્ટીના અન્ય નેતાઓ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, દિલીપ વળસે-પાટીલ, ધનંજય મુંડે, અનિલ પાટીલ અને અન્યો સાથે સિદ્ધિવિનાયકનાં દર્શને ગયા હતા. અજિત પવારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી હવે થવાની છે ત્યારે બાપ્પાના આશીર્વાદ મેળવીને તેઓ ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે. તેઓ પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ કરશે અને વિકાસના એજન્ડા સાથે લોકો સમક્ષ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું. ૧૪ જુલાઈએ બારામતીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં તેઓ પાર્ટીની આગળની રણની​​તિ જાહેર કરશે. અ​જિત પવાર અને વિધાનસભ્યો મંત્રાલય પાસેથી બસ પકડીને સિદ્ધિવિનાયક ગયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2024 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK