Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોવિડ-19થી સંક્રમિત

Maharashtra સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોવિડ-19થી સંક્રમિત

22 June, 2022 01:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં રાજનૈતિક ઘમાસાણ ચાલી રહ્યું છે એવામાં કૉંગ્રેસ નેતા કમલનાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કોરોના સંક્રમિત હોવાના સમાચાર આપ્યા છે.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)


મહારાષ્ટ્રના રાજનૈતિક ઘમાસાણ વચ્ચે મુંબઈ પહોંચેલા કૉંગ્રેસના પ્રયવેક્ષક કમલનાથે કહ્યું કે તે ઉદ્ધવ ઠાકરેને હાલ નહીં મળે કારણકે તેઓ કોરોના પૉઝિટીવ આવ્યા છે. કમલનાથે કહ્યું કે તે શરદ પવારને મળવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલતી રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે કમલનાથને કૉંગ્રેસ પાર્ટીએ ઑબ્ઝર્વર બનાવ્યા છે.

આ પહેલાસ મહારાષ્ટ્ર સરકાર પર આવેલા સંકટને લઈને કૉંગ્રેસ નેતા અને રાજ્યમાં મંત્રી બાળા સાહેબ થોરાટના નિવાસ સ્થાને પાર્ટી નેતાઓની બેઠક થઈ. કમલનાથે કહ્યું કે કૉંગ્રેસ વિધેયક દળની બેઠક થઈ જેમાં બધા 44 વિધેયકોએ ભાગ લીધો.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2022 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK