Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેવાયસી ફૉર્મ ન ભરનારા ગ્રાહકોનું એલપીજીનું કનેક્શન કૅન્સલ થશે

કેવાયસી ફૉર્મ ન ભરનારા ગ્રાહકોનું એલપીજીનું કનેક્શન કૅન્સલ થશે

08 December, 2012 08:29 AM IST |

કેવાયસી ફૉર્મ ન ભરનારા ગ્રાહકોનું એલપીજીનું કનેક્શન કૅન્સલ થશે

કેવાયસી ફૉર્મ ન ભરનારા ગ્રાહકોનું એલપીજીનું કનેક્શન કૅન્સલ થશે



સપ્ટેમ્બર મહિનાથી સરકારે પરિવારદીઠ વર્ષે સબસિડીવાળાં માત્ર છ સિલિન્ડર જ આપવાનો નિર્ણય લીધો છે.  એક જ ઘરમાં એક કરતાં વધુ તેમ જ ભૂતિયાં કનેક્શનો શોધી કાઢવા માટેની ઝુંબેશ ઑઇલ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એક જ સરનામા પર

જુદા-જુદા નામે લેવામાં આવેલાં બે કરોડ કરતાં વધુ કનેક્શનો અત્યાર સુધીમાં ઑઇલ કંપનીઓએ શોધી કાઢ્યાં છે.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2012 08:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK