લાયન સફારીની તૈયારીઓ પૂરી થઈ ગયા પછી બે દિવસમાં મુંબઈગરાઓ ગુજરાતના આ સિંહોને જોઈ શકશે
તસવીર : સમીર માર્કન્ડે
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી દસ દિવસ પહેલાં મુંબઈ લાવવામાં આવેલાં સિંહ અને સિંહણને બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં સિંહ માટે તૈયાર કરવામાં આવેલા વિસ્તારમાં ગઈ કાલે રાજ્યના વન અને પર્યાવરણપ્રધાન સુધીર મુનગંટીવારે છોડ્યાં હતાં.
ADVERTISEMENT
લાયન સફારીની તૈયારીઓ પૂરી થઈ ગયા પછી બે દિવસમાં મુંબઈગરાઓ ગુજરાતના આ સિંહોને જોઈ શકશે.