Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રોના કામ માટે ૩૦ નવેમ્બર સુધી કલ્યાણફાટાથી માનપાડા રોડ બંધ રહેશે

મેટ્રોના કામ માટે ૩૦ નવેમ્બર સુધી કલ્યાણફાટાથી માનપાડા રોડ બંધ રહેશે

Published : 11 November, 2025 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણ અને તળોજાને જોડતા મેટ્રો 12 પ્રોજેક્ટના બાંધકામને કારણે કલ્યાણ-શિળ રોડ પર ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૩૦ નવેમ્બરે સવારે ૩.૪૫ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે

કલ્યાણ-શિળ રોડ પર ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૩૦ નવેમ્બરે સવારે ૩.૪૫ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે

કલ્યાણ-શિળ રોડ પર ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૩૦ નવેમ્બરે સવારે ૩.૪૫ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે


કલ્યાણ અને તળોજાને જોડતા મેટ્રો 12 પ્રોજેક્ટના બાંધકામને કારણે કલ્યાણ-શિળ રોડ પર ૧૦ નવેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૩૦ નવેમ્બરે સવારે ૩.૪૫ વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે. કલ્યાણ ફાટાથી સોનારપાડા ચોક થઈને માનપાડા ચોક તરફ જતાં તમામ વાહનોનો પ્રવેશ મેટ્રો પિલર-નંબર ૨૦૧થી બંધ રહેશે. એવી જ રીતે કલ્યાણ-શિળ રોડથી મેટ્રો પિલર-નંબર ૧૪૪થી કલ્યાણ તરફ જતા ટ્રાફિક પર પણ પ્રતિબંધ રહેશે. મેટ્રો 12ના ૧૧૭ અને ૧૮૯ વચ્ચે સિમેન્ટ ગર્ડરના કામ માટે ટ્રાફિક બ્લૉક હાથ ધરવામાં આવશે. આ દરમ્યાન ટ્રાફિકને વૈકલ્પિક રસ્તાઓ પર ડાઇવર્ટ કરવામાં આવશે. પોલીસ વાહનો, ઍમ્બ્યુલન્સ, ફાયર-બ્રિગેડ અને અન્ય ઇમર્જન્સી વાહનોને આ રસ્તા પરથી પસાર થવાની છૂટ આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK