Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચાર કે એનાથી વધારે લોકોના ભેગા થવા પર જે પ્રતિબંધ છે એમાંથી શું રેલવે બાકાત છે?

ચાર કે એનાથી વધારે લોકોના ભેગા થવા પર જે પ્રતિબંધ છે એમાંથી શું રેલવે બાકાત છે?

17 January, 2022 10:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સુધરાઈ શહેરમાં ક્યાંય પણ લાેકોને ભેગા થવા નથી દેતી

તસવીર : આશિષ રાજે 

તસવીર : આશિષ રાજે 


ગઈ કાલે સેન્ટ્રલ લાઇન પર મેગા બ્લૉક હોવાને કારણે દાદર સ્ટેશન પર લાંબા સમયે ટ્રેન આવતી હોવાથી દિવસ દરમ્યાન એવી જોરદાર ગિરદી જોવા મળી હતી કે એને જોઈને રીતસર ગભરાઈ જવાય. હાલમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સુધરાઈ શહેરમાં ક્યાંય પણ લાેકોને ભેગા થવા નથી દેતી. એટલું  જ નહીં, રાતના સમયે તો સરકારે કરફ્યુ પણ લગાવી દીધો છે ત્યારે આવી રીતે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તો પ્રશાસનની કોરોનાને કાબૂમાં લાવવા માટે કરેલી મ‌હેનત માથે ન પડે તો સારું.




 


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2022 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK