Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુધરાઈએ આ રીતે ભરેલા ખાડાઓ ટકશે ખરા?

સુધરાઈએ આ રીતે ભરેલા ખાડાઓ ટકશે ખરા?

01 October, 2021 02:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ શિવસેનાની બહુમતી ધરાવતી બીએમસી ઍક્શન મોડમાં આવી ગઈ છે

શહેરના રસ્તાઓ ભરતી સુધરાઈ

શહેરના રસ્તાઓ ભરતી સુધરાઈ


મુંબઈના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે લોકોમાં ભારે નારાજગી છે ત્યારે એ નારાજગીની અસર આવનારી બીએમસીની ચૂંટણી પર ન પડે એ માટે હાલ શિવસેનાની બહુમતી ધરાવતી બીએમસી ઍક્શન મોડમાં આવી ગઈ છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ અને મેયર કિશોરી પેડણેકરે બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલને વહેલી તકે ખાડા પૂરવા અલ્ટિમેટમ આપી દીધું છે. એથી હાલ યુદ્ધના ધોરણે ખાડા પૂરવાનું કામ ચાલુ કરાયું છે. ગઈ કાલે મુંબઈમાં કુલ ૫૭૫ ખાડા પૂરવામાં આવ્યા હતા. ગઈ કાલે સૌથી વધુ ૫૫ ખાડા ચેમ્બુર, દેવનાર વિસ્તારને આવરી લેતા વૉર્ડમાં પૂરવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2021 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK