Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોની લોન-માફી બાબતે અજિત પવારનું નિવેદન.... આગામી વર્ષના બજેટ સુધી રાહ જુઓ

ખેડૂતોની લોન-માફી બાબતે અજિત પવારનું નિવેદન.... આગામી વર્ષના બજેટ સુધી રાહ જુઓ

Published : 11 November, 2025 01:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેડૂતો માટે સંપૂર્ણ લોન-માફીનો નિર્ણય ૩૦ જૂન પહેલાં લેવામાં આવશે.

અજીત પવાર

અજીત પવાર


નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન-માફી માટેના ફન્ડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે. ખેડૂતો માટે સંપૂર્ણ લોન-માફીનો નિર્ણય ૩૦ જૂન પહેલાં લેવામાં આવશે.

આ વર્ષના ચોમાસાએ સતત ૬ મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું એમ જણાવતાં અજિત પવારે કહ્યું હતું કે ‘એને કારણે થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે અત્યાર સુધી કુલ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.’



સાતારા જિલ્લાના કરાડ તાલુકાના રહિમતપુરમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના ભૂતપૂર્વ જિલ્લા-પ્રમુખ સુનીલ માને અને તેમના સમર્થકો અજિત પવારની પાર્ટી (NCP)માં જોડાઈ ગયા હતા. તેમના સ્વાગતના કાર્યક્રમ દરમ્યાન અજિત પવારે આ જાહેરાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2025 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK