Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તાઇવાનનો ભારતથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

તાઇવાનનો ભારતથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

04 May, 2021 02:17 PM IST | Taipei
Agency

તાઇવાને આવતા ૧૪ દિવસ સુધી ભારતથી આવતી કોઈ પણ વિદેશી વ્યક્તિને પોતાને ત્યાં પ્રવેશવા ન દેવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ આજથી અમલમાં મુકાયો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાઇવાને આવતા ૧૪ દિવસ સુધી ભારતથી આવતી કોઈ પણ વિદેશી વ્યક્તિને પોતાને ત્યાં પ્રવેશવા ન દેવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ આજથી અમલમાં મુકાયો છે.

જોકે ભારતથી આવતા તાઇવાનના નાગરિકોને દેશમાં પ્રવેશ અપાશે. તેમણે તાઇપેઇ પહોંચ્યા પછી ૧૪ દિવસ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. હાલમાં બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ છે જ નહીં એટલે એને ત્યાં ભારતથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ અન્ય દેશોમાંથી આવેલી ફ્લાઇટમાં પહોંચતું હશે. જોકે એમાંના વિદેશીઓને નહીં આવવા દેવાય. 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2021 02:17 PM IST | Taipei | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK