Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વૃદ્ધાશ્રમના વડીલોના સંગાથે પ્રભુતામાં પગલાં

વૃદ્ધાશ્રમના વડીલોના સંગાથે પ્રભુતામાં પગલાં

30 November, 2012 03:04 AM IST |

વૃદ્ધાશ્રમના વડીલોના સંગાથે પ્રભુતામાં પગલાં

વૃદ્ધાશ્રમના વડીલોના સંગાથે પ્રભુતામાં પગલાં


પલકે એક અનોખો નિર્ણય કર્યો હતો કે તેનાં લગ્નમાં જે ચાંદલો આવશે એ તમામ જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે આપી દેશે તેમ જ લગ્ન બાદ હનીમૂન પર નહીં જાય અને એનો જે ખર્ચ થવાનો હશે એ પણ વૃદ્ધાશ્રમમાં આપી દેશે. તેના આ નિર્ણય પ્રમાણે ગઈ કાલે લગ્નવિધિ સંપન્ન થયા બાદ ચાંદલાની રકમ ૧,૦૧,૧૧૧ રૂપિયા અને ૧૧,૦૦૦ની પર્સનલ રકમ વૃદ્ધાશ્રમને અર્પણ કરી હતી. તસવીર : નીરવ ત્રિવેદી


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 03:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK