દિવાળીની ભીડને લીધે અમદાવાદમાં પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું કૅન્સલ
ADVERTISEMENT
અમદાવાદ : કોઈ તકલીફ ના પડે અને ટ્રેન આવતાં દોડધામ ના સર્જાય એ હેતુથી પશ્ચિમ રેલવેએ તાત્કાલિક અસરથી ગઈ કાલથી ત્રણ દિવસ માટે પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. રેલવેના મુસાફરોને કોઈ પરેશાની ના થાય એ માટે ગઈ કાલથી આવતી કાલ સુધી પ્લૅટફૉર્મ ટિકિટ આપવાની બંધ કરી દેવામાં આવી છે.