ગુજરાતમાં વરસાદ માટે અન્ન-જળનો ત્યાગ
જ્યાં સુધી ઈશ્વર પૂરતો વરસાદ નહીં આપે ત્યાં સુધી ઈશ્વરભાઈ નકોરડા ઉપવાસ છોડવાના નથી. આજે ઈશ્વરભાઈનો સાતમો ઉપવાસ છે. અન્ન-જળ વિનાના આ ઉપવાસને કારણે ઈશ્વરભાઈને અશક્તિ આવી ગઈ છે એટલે અત્યારે તેઓ મંદિરે પણ જઈ નથી શકતા.
ADVERTISEMENT
તસવીર : વિશ્વાસ ઠક્કર