Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અનાજ એને જ આપવું જોઈએ જેણે રસી મુકાવી હોય

અનાજ એને જ આપવું જોઈએ જેણે રસી મુકાવી હોય

22 June, 2021 11:40 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના પ્રધાન યોગેશ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન

યોગેશ પટેલ

યોગેશ પટેલ


કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં રસીકરણના અભિયાને વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત સરકારના નર્મદા તથા શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે ગઈ કાલે રસીકરણના મુદ્દે કરેલા નિવેદનથી આશ્ચર્ય સર્જાયું હતું.

કેટલાક લોકો, કેટલાક વર્ગ છે જે અફવાઓથી પ્રેરાય છે અને રસી નથી લઈ રહ્યા એવા લોકોને તમે શું અપીલ કરવા માગશો? એવા એક પ્રશ્નના જવાબમાં યોગેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે અમારા નવા કલેક્ટરને કહેવાનો છું કે આપણે કંઈક એક નવી યોજના ઘડીએ.



હું મુખ્ય પ્રધાનને કહેવાનો છું કે આપણે ભારત સરકાર મારફત દિવાળી સુધી મફત અનાજ આપવાનું છે તો અનાજ એને જ આપવું જોઈએ જેણે રસી મુકાવી હોય, એવી વાત હું મુખ્ય પ્રધાનને કરવાનો છું.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2021 11:40 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK