Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દસ દિવસમાં ૨.૮ લાખ રેમડેસિવિર ઇન્જેક્શન્સનું વિતરણ : વિજય રૂપાણી

દસ દિવસમાં ૨.૮ લાખ રેમડેસિવિર ઇન્જેક્શન્સનું વિતરણ : વિજય રૂપાણી

12 April, 2021 10:58 AM IST | Ahmedabad
Agency

આ મહિનાના આરંભના દસ દિવસમાં એ ઇન્જેક્શન્સના ૧.૦૫ લાખ વાયલ્સ સરકારી હૉસ્પિટલો દ્વારા જરૂરિયાતમંદ દરદીઓને વિતરિત કરવામાં આવ્યા હતા.’

વિજય રૂપાણી

વિજય રૂપાણી


અમદાવાદ : (પી.ટી.આઇ.) કોવિડ-19 વાઇરસના ઇન્ફેક્શનની સારવારની મહત્ત્વની દવા રેમડેસિવિર ઇન્જેક્શનની તંગીના ઊહાપોહ વચ્ચે છેલ્લા દસ દિવસમાં એ ઇન્જેક્શન્સના ૨.૮ લાખ ડોઝનું રાજ્યમાં વિતરણ કર્યાની જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. ઉત્તર ગુજરાતના પાટણમાં વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારે ૧ એપ્રિલથી ૧૦ એપ્રિલ વચ્ચે ૧.૮૦ લાખ રેમડેસિવિર ઇન્જેક્શન્સ પ્રાઇવેટ ફાર્માસિસ્ટ્સને વિતરિત કર્યા હતા. આ મહિનાના આરંભના દસ દિવસમાં એ ઇન્જેક્શન્સના ૧.૦૫ લાખ વાયલ્સ સરકારી હૉસ્પિટલો દ્વારા જરૂરિયાતમંદ દરદીઓને વિતરિત કરવામાં આવ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 10:58 AM IST | Ahmedabad | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK