આ એક્ઝિબિશન ૨૮ ઑગસ્ટ સુધી ચાલુ રહેશે
સીએમના હસ્તે ફોટોજર્નલિસ્ટ્સના એક્ઝિબિશનનું ઉદ્ઘાટન
અમદાવાદના ફોટોજર્નલિસ્ટ્સ અસોસિએશન દ્વારા અમદાવાદના રવિશંકર રાવળ કલાભવનમાં આયોજિત ફોટો એક્ઝિબિશનની મંગળવારથી શરૂઆત થઈ હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એક્ઝિબિશન ૨૮ ઑગસ્ટ સુધી ચાલુ રહેશે.