બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં ૧૫ જેટલા કામદારો ઘાયલ થયા હતા.
બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં ૧૫ જેટલા કામદારો ઘાયલ થયા હતા.
ગુજરાતના ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે ભારત રસાયણ કંપનીમાં આગ લાગ્યા બાદ એમાંથી કાળો ધુમાડો આકાશમાં છવાઈ ગયો હતો. બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં ૧૫ જેટલા કામદારો ઘાયલ થયા હતા.