આ વાતની માહિતી ભાજપા નેતા ઇશ્વર પરમારે પોતે ટ્વીટ કરીને આપી છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સરકારના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. આ વાતની માહિતી ભાજપા નેતા ઇશ્વર પરમારે પોતે ટ્વીટ કરીને આપી છે.
મને કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે. છેલ્લા થોડા દિવસમાં મારી સાથે સંપર્કમાં આવેલા સૌને મારી આગ્રહભરી વિનંતી છે કે આપ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવશો અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખશો.
— Ishwar Parmar (@IshwarParmarMLA) April 13, 2021
ADVERTISEMENT
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, "મને કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે. છેલ્લા થોડા દિવસમાં મારી સાથે સંપર્કમાં આવેલા સૌને મારી આગ્રહભરી વિનંતી છે કે આપ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવશો અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખશો."