Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં જનતાના એકત્રિત થવા પર રોક, પણ નેતાઓનો કાર્યક્રમ બેરોકટોક

ગુજરાતમાં જનતાના એકત્રિત થવા પર રોક, પણ નેતાઓનો કાર્યક્રમ બેરોકટોક

09 April, 2021 11:05 AM IST | Mehsana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવનિર્મિત પ્રવેશદ્વારનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી

સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી

સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી


ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આ તસવીરો ગઈ કાલથી વાઇરલ થઈ છે. એક તરફ કોરોના વાઇરસની નવી લહેરને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગુ કરે છે, નવાં પગલાં લે છે, નેતાઓ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની વાતો કરે છે ત્યાં બીજી બાજુ રોષે ભરાયેલા લોકોમાં એવી ચર્ચા છે કે રાજ્ય સરકાર લોકોને ભેગા થવાની ના પાડે છે પણ પોતાના સમારંભોમાં મોટી સંખ્યામાં લોકોને એકિત્રત થવા દે છે. મહેસાણા જિલ્લાના દેલોલી ગામ ખાતે નવનિર્મિત પ્રવેશદ્વારનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી ચર્ચાસ્પદ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2021 11:05 AM IST | Mehsana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK