Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પાટીદારોથી ડરીને આનંદીબહેન રાજકોટની મૅચ જોવા નહીં જાય

પાટીદારોથી ડરીને આનંદીબહેન રાજકોટની મૅચ જોવા નહીં જાય

07 October, 2015 03:29 AM IST |

પાટીદારોથી ડરીને આનંદીબહેન રાજકોટની મૅચ જોવા નહીં જાય

પાટીદારોથી ડરીને આનંદીબહેન રાજકોટની મૅચ જોવા નહીં જાય


anandiben


પણ ગઈ કાલે આનંદીબહેન પટેલે પોતે આ મૅચમાં હાજર નહીં રહે એ સંદર્ભનો મેસેજ સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનને આપી દીધો છે. આનંદીબહેન પટેલ પહેલી વખત કોઈ ક્રિકેટ-મૅચમાં હાજર રહેવાનાં હતાં, પણ પાટીદારો દ્વારા વિરોધ થવાનો હોવાથી તેમણે આ મૅચમાં હાજર રહેવાનું ટાળી દીધું છે.

આનંદીબહેને લીધેલા આ નિર્ણયથી હાર્દિક પટેલે નક્કી કરેલા પ્રોગ્રામમાં કોઈ ચેન્જ થવાનો નથી. હાર્દિક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજકોટની મૅચમાં પાટીદારો અનામતની માગણી કરવા માટે હાજર રહેશે એ નક્કી છે. માત્ર દક્ષિણ ગુજરાતથી પાંચેક હજાર પાટીદારો આ મૅચ જોવા માટે રાજકોટ પહોંચશે. મૅચ અમારા માટે અધિવેશન સમાન હશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2015 03:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK