Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ૧૫૫૧ વિદ્યાર્થિનીઓની ૧૫૫૧ ફુટ લાંબા તિરંગા સાથે યાત્રા

અમદાવાદમાં ૧૫૫૧ વિદ્યાર્થિનીઓની ૧૫૫૧ ફુટ લાંબા તિરંગા સાથે યાત્રા

09 August, 2022 09:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં ગઈ કાલે તિરંગા યાત્રાનો ફ્લૅગ ઑફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો

તસવીર : પી.ટી.આઇ.

તસવીર : પી.ટી.આઇ.


રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ૧૩થી ૧૫ ઑગસ્ટ દરમ્યાન દેશવાસીઓ પોતપોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઑફિસ પર તિરંગો લહેરાવે એ અંતર્ગત તિરંગા-યાત્રા યોજાઈ રહી છે ત્યારે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં ગઈ કાલે તિરંગા યાત્રાનો ફ્લૅગ ઑફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જ્ઞાનદા ગર્લ્સ હાઈ સ્કૂલ દ્વારા આયોજિત આ તિરંગા-યાત્રામાં સ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થિનીઓએ ૧૫૫૧ ફુટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2022 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK