ઝરદારીને આવ્યો હાર્ટઅટૅક
જોકે તેમની તબિયત સારી છે અને તેઓ ટૂંક સમયમાં જ પાછા ફરશે.’ ઝરદારી ટૂંક સમયમાં રાજીનામું આપશે એવી અટકળોને તેમણે રદિયો આપી દીધો હતો. ૨૦૦૮માં ઝરદારીએ તેમના પાકિસ્તાની અમેરિકન બિઝનેસમૅન દોસ્ત મારફત અમેરિકાના એલચીને એક સીક્રેટ પત્ર લખ્યો હતો જેમાં ૨૦૦૮માં મુંબઈમાં થયેલા હુમલાના ગુનેગારોને ભારતને સોંપવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.